WELCOME TO SHREE K P BHAVAN
Call Us on +91 9879572749

INFRASTRUCTURE AND FACILITY

હાલ સંસ્થામા 300 વિદ્યાર્થીઓને રહેવા તથા જમવાની અદ્યતન સુવિધા છે. એડમિશનની વધેલી ડિમાન્ડને પહોચી વળવા માટે બીજા 700 વિદ્યાથીઓને માટેની સુવિધા ઊભી કરવા માટેનું આજ કેમ્પસમાં બહુમાળી હોસ્ટેલનુ આયોજન કર્યું છે. જેના પ્લાન મંજુરી અર્થે કોર્પોરેશન સાદર કર્યા છે। સૂચિત હોસ્ટેલ ભવનનું ભૂમિપૂજન વર્ષ અપ્રિલ-2012 માં કરેલ છે.

SHREE K P VIDHYARTHI BHAVAN